કોરોનાથી ડર્યા નીતા અંબાણી ? MI ની જીત બાદ પહેલા આપ્યુ સેનેટાઇઝર અને પછી મિલાવ્યો હાથ……

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, Mumbai Indians (MI) ના માલિક નીતા અંબાણીએ તેમની ટીમના ખેલાડીઓને કોવિડથી બચવાના નિયમોનું પાલન કરવાની યાદ અપાવી. MI એ દિલ્હી કેપિટલ્સ…

આજ નું રાશિફળ – Today’s Rashifal – 23 May 2025

ગુજરાતી રાશિફળ / Rashifal in Gujarati : અસ્ટ્રોસેજ ના મફત રાશિફળ સાથે તમારો આજ નો દિવસ સુનિયોજિત કરો. નીચે આપેલ રાશિ માંથી તમારી રાશિ જોવા માટે રાશિ પસંદ કરો. હવેથી…

નીતા અંબાણીએ ખરીદી 12કરોડ રૂપિયાની રોલ્સ રોયસ.. ફીચર્સ જાણીને તો તમારા પણ ઉડી જશે હોશ, જુઓ તસવીરો

Nita Ambani bought a new Rolls Roycess car : દેશના સૌથી મોટા બિઝનેસ પરિવારમાંથી એક એવા ‘અંબાણી પરિવાર’નું નામ ફરી એકવાર ચર્ચામાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા…

એક્શન! RBIની મોટી કાર્યવાહી, આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, ગ્રાહકોની થાપણો જોખમમાં? 

RBI: લખનૌની HCBL બેંક બંધ, ગ્રાહકોની થાપણો જોખમમાં? RBI ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લખનૌ સ્થિત HCBL સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે બેંક પાસે ન…

J&Kમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ, આતંકીઓને મદદ કરનારા 3 ઝડપાયા

J&Kમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ, આતંકીઓને મદદ કરનારા 3 ઝડપાયા પહલગામ આતંકી હુમલા બાદ સેનાએ જમ્મુ કાશ્મીરમાં તજવીજ તેજ કરી દીધી છે. છેલ્લા 2 દિવસમાં તો 6 આતંકીને ઠાર કર્યા છે. ત્યારે હવે બડગામમાં આતંકી નેટવર્કનો…

Bharuch ના BAPS મંદિર ને બૉમ્બ થી ઉડાડવાની ધમકી આપનાર ને પોલીસે પકડી પાડયો, આ એક કાવતરું હતું..

Bharuch BAPS મંદિર : ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ હતી. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી…

S. Jaishankar : મુસ્લિમ દેશે પાક વિરુદ્ધ ભારતને આપ્યું ખુલ્લું સમર્થન, જયશંકરે જણાવ્યું આભાર…

S. Jaishankar: પાકિસ્તાન વિરુદ્ધ ભારતને મુસ્લિમ દેશનું સમર્થન મળ્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરે ફોન દ્વારા આભાર વ્યક્ત કર્યો. જાણો આખો મુદ્દો અહીં. S. Jaishankar: આતંકવાદ સામે લડાઈમાં ભારતને મુસ્લિમ દેશ અને…

IPL 2025માંથી બહાર થયા આ ખેલાડીઓ જાણો વધુ માહિતી.

IPL 2025માંથી બહાર થયા આ ખેલાડીઓ, RCB-મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા સારા સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી પરંતુ હવે તે 17 મેથી…

India Pakistan War News : ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ બંધ, જાણો વધુ માહિતી.

India Pakistan War News : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારત પણ વળતો જવાબ આપી રહ્યો છે. ત્યારે ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો વધારો કર્યો છે….